ટોપ ન્યૂઝ રાજનીતિ

પ.બંગાળમાં પણ આવી રહી છે ભાજપ સરકાર? દિગ્ગજ નેતાએ કહ્યું ધારાસભ્યો મારા સંપર્કમાં…

મિથુન ચક્રવર્તીએ અત્યારે TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમની આ ટિપ્પણી પછી અત્યારે બંગાળના રાજકારણમાં હોબાળો

Read More
ટોપ ન્યૂઝ રાજનીતિ

સિંગાપુરે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષેને નવા વિઝા આપ્યા, રહેવાની મુદત 14 દિવસ સુધી વધારી

ગોટબાયા રાજપક્ષે પોતાના દેશ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવામાં અસમર્થ રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. શ્રીલંકાના કોલંબોમાં થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે

Read More
આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

ભાવનગરની હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓનું ઘોડાપુર, અત્યારસુધી 100 દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા

ભાવનગરઃ બોટાદના બરવાળા ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 38 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ભાવનગરની હોસ્પિટલના સુપ્રિટેન્ડે દાખલ દર્દીઓ અંગે પ્રતિક્રિયા

Read More
ટોપ ન્યૂઝ

અમરનાથ યાત્રાળુ પર કુદરતનો કોપ, ફરીથી ધોધમાર વરસાદ પડતાં 4 હજાર શ્રદ્ધાળુનું સ્થળાંતર કરાયું

અમરનાથમાં પવિત્ર ગુફાની આસપાસ પહાડોમાં મંગળવારે ફરીથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. અહીં બપોરે 3 વાગ્યે અમરનાથ ગુફાની

Read More
ટોપ ન્યૂઝ રાજનીતિ

મની લોન્ડરિંગ કેસ મુદ્દે સોનિયા ગાંધી સાથે EDની 6 કલાક પૂછપરછ ચાલી, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મંગળવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે EDએ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન મની

Read More
આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

ટ્વિટરના ફોલોઅર્સ વધારવા માલપુરના મામલતદારે જાહેર કર્યો પત્ર, રેવન્યુ તલાટીને આપ્યો વિચિત્ર ટાસ્ક

માલપુરના મામલતદારે રેવન્યુ તલાટીને જોહુકમી ભર્યો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે ખાસ લેખિત કાર્યાલય આદેશ જાહેર

Read More
આપણુ ગુજરાત રાજનીતિ

ગુજરાત સરકાર લઠ્ઠાકાંડ પછી એક્શનમાં, CM ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી; ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં

ગાંધીનગરઃ બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે 7 વાગ્યે ઉચ્ચસ્તરીય

Read More
આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

લઠ્ઠાકાંડની ટાઈમલાઈન : પાંચ કલાકમાં ઝેરી દારૂથી મૃત્યુઆંક 27ને પાર પહોંચ્યો, મોતના તાંડવથી અનેક પરિવાર વિખેરાયા

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજ સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા છે અને હજુપણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે એવી માહિતી મળી

Read More
આપણુ ગુજરાત

લઠ્ઠાકાંડ વચ્ચે રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ, હજારો લીટરનો જથ્થો ઝડપાયો

બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યારે ઝેરી દારૂથી ગામના ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે, આવી સ્થિતિમાં

Read More
આપણુ ગુજરાત રાજનીતિ

પ્રતિબંધ હોવા છતાં દારૂનું વેચાણ કેવી રીતે થયું, અમે ફંડ માટે આવી ખરાબ રાજનીતિ કરતા નથી- અરવિંદ કેજરીવાલ

બોટાદ જિલ્લાના બરવાળામાં જે લઠ્ઠાકાંડ થયો એમા એકપછી એક લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે ભાવનગરની હોસ્પિટલમાં

Read More