પ.બંગાળમાં પણ આવી રહી છે ભાજપ સરકાર? દિગ્ગજ નેતાએ કહ્યું ધારાસભ્યો મારા સંપર્કમાં…
મિથુન ચક્રવર્તીએ અત્યારે TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમની આ ટિપ્પણી પછી અત્યારે બંગાળના રાજકારણમાં હોબાળો
મિથુન ચક્રવર્તીએ અત્યારે TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમની આ ટિપ્પણી પછી અત્યારે બંગાળના રાજકારણમાં હોબાળો
ગોટબાયા રાજપક્ષે પોતાના દેશ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવામાં અસમર્થ રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. શ્રીલંકાના કોલંબોમાં થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે
ભાવનગરઃ બોટાદના બરવાળા ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 38 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ભાવનગરની હોસ્પિટલના સુપ્રિટેન્ડે દાખલ દર્દીઓ અંગે પ્રતિક્રિયા
અમરનાથમાં પવિત્ર ગુફાની આસપાસ પહાડોમાં મંગળવારે ફરીથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. અહીં બપોરે 3 વાગ્યે અમરનાથ ગુફાની
મંગળવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે EDએ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન મની
માલપુરના મામલતદારે રેવન્યુ તલાટીને જોહુકમી ભર્યો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે ખાસ લેખિત કાર્યાલય આદેશ જાહેર
ગાંધીનગરઃ બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે 7 વાગ્યે ઉચ્ચસ્તરીય
બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજ સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા છે અને હજુપણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે એવી માહિતી મળી
બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યારે ઝેરી દારૂથી ગામના ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે, આવી સ્થિતિમાં
બોટાદ જિલ્લાના બરવાળામાં જે લઠ્ઠાકાંડ થયો એમા એકપછી એક લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે ભાવનગરની હોસ્પિટલમાં